Explore more Articles in

ધાર્મિક

મિથુન રાશિના જાતકોનું અટવાયેલું કામ થશે, સિંહ રાશિને પ્રવાસ થઈ શકે છે, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ સામાન્ય રહેશે. બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં. આજે તમે તમારા ભવિષ્ય માટે કોઈ નિર્ણય લઈ શકો છો. તમને સફળતા મળશે...

આ 3 રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે – જાણો તમારી રાશિ

મેષ – અ, લ ,ઈ (Aries): ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા...

મહાકાળી માંના આશીર્વાદથી આ રાશિના લોકોનો શુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે, એટલા સુખ મળશે કે ખુશીના આંસુ આવી જશે

મેષ રાશિ હાલના સમયે તમે ખૂબ જ સારા મૂડમાં રહેશો. ફ્રેશ થવા માટે સારો આરામ કરો. આત્મસંયમ રાખો. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે....

તુલા રાશિના જાતકો ગેરકાયદે પ્રવૃત્તિથી બચો, વાંચો આજનું રાશિફળ

મેષ રાશિફળ : ગણેશજી કહે છે કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. તેથી તમારી વિચારસરણી નવીન હશે. બીજાઓને મદદ કરવાથી આધ્યાત્મિક સુખ મળી શકે...

મંગળવારના આ ઉપાયો ગણી-ગણીને દૂર કરશે બધી સમસ્યાઓ, આજે જ અજમાવો!

મંગળવારે આ ચોક્કસ યુક્તિઓશનિ મહાદશાની આડ અસરથી બચવાના ઉપાયઃ કુંડળીમાં શનિદોષ હોય, શનિની સાદે સતી, ધૈયા કે મહાદશા ચાલી રહી હોય અને જીવન પર...

તિજોરીમાં કરવી છે ધનની વર્ષા ? તો શુક્રવારે અચુક કરો આ ઉપાય

શુક્રવારના દિવસે મા મહાલક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્રો અર્પણ કરવા શુભ છે. શુક્રવારે દેવી લક્ષ્મીની આરતી કરતી વખતે સૌથી પહેલા 4 કપૂર અને 2...

શુક્રવારે કરેલા આ 3 સરળ કામ વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ, માં લક્ષ્મી વરસાવશે છપ્પરફાડકે ધન

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય 1. શુક્રવારે સવારે નિત્ય ક્રિયા અને સ્નાન કર્યા પછી માતા લક્ષ્મીની પૂજા કરો. તેમની પ્રતિમા કે તસવીરની સામે લાલ ફૂલ...

વ્યવસાય અને કારર્કિદીમાં સફળતા મેળવવા માટે બુધવારે કરો આ આ 5 અચૂક ઉપાય, મળશે કાર્યસિદ્ધિનું વરદાન

બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે અને આ દિવસે બુધ ગ્રહને શાંત કરવા માટેના ઉપાયો પણ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બિઝનેસ અને કરિયરમાં પ્રગતિ...

આજે સફળા એકાદશી પર વાંચો આ વ્રત કથા, પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુની કૃપા

સફળા એકાદશી 2024 મુહૂર્ત અને પારણ સમય પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે સફળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે.પૌષ કૃષ્ણ એકાદશી તિથિ પ્રારંભ: 7 જાન્યુઆરી,...

રવિવારે ભુલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

રવિવારે કરો આ ઉપાય 1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો રવિવારે ત્રણ સાવરણી ખરીદો. સાવરણીને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખો. બીજા દિવસે એટલે...

Most Popular