Homeધાર્મિકતિજોરીમાં કરવી છે ધનની...

તિજોરીમાં કરવી છે ધનની વર્ષા ? તો શુક્રવારે અચુક કરો આ ઉપાય

શુક્રવારના દિવસે મા મહાલક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્રો અર્પણ કરવા શુભ છે.

શુક્રવારે દેવી લક્ષ્મીની આરતી કરતી વખતે સૌથી પહેલા 4 કપૂર અને 2 લવિંગ લો. આ પછી કપૂર સળગાવી તેના પર લવિંગ મૂકો. આ પછી મા લક્ષ્મીની આરતી કરો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આ સરળ ઉપાયથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની વિશેષ કૃપા કરે છે.

સુહાગણ સ્ત્રી શુક્રવારના દિવસે મા લક્ષ્મીને સુહાગ સામગ્રી અર્પણ કરે. જેમાં લાલ બિંદી, સિંદૂર, લાલ બંગડીઓ અને લાલ ચુંદળીનો સમાવેશ થાય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શુક્રવારે શ્રી લક્ષ્મી નારાયણનો પાઠ કરવો જોઈએ. આ સાથે ભગવાન લક્ષ્મી નારાયણને ખિરનો પ્રસાદ ધરવો જોઈએ. આવું કરવાથી મા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

માતાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમે શુક્રવારે વ્રત પણ રાખી શકો છો. વ્રત રાખવાની સાથે સાથે દેવી લક્ષ્મીને ખીરનો પ્રસાદ ચઢાવો અને પછી 6 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓને આ ખીરનો પ્રસાદ વહેંચો. આ સાથે તમે બાળાઓને ફળ દાન પણ કરી શકો છો. જો તમે 21મી શુક્રવારે આ ઉપાય કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દેવાથી પણ મુક્તિ મળે છે.

મા મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને કહેવાય છે કે શુક્રવારે લાલ વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવામાં આવે તો તેને માતાના આશીર્વાદ મળે છે.

શુક્રવારે લાલ કપડામાં દોઢ કિલો ચોખા બાંધીને રાખો અને ધ્યાન રાખો કે ચોખાનો એક દાણો પણ ન તૂટવો જોઈએ. આ પછી હાથમાં ચોખાની પોટલી હાથમાં રાખીને ‘ઓમ શ્રીં શ્રીયે નમઃ’ મંત્રની 5 માળાનો જાપ કરો. પછી આ પોટલીને તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે.

જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી પરેશાન હોય તો દર શુક્રવારે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવો. 11 દિવસ પછી, 11 બાળાઓને ખીર અને ફળાહાર કરાવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી.

માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે હાથમાં 5 લાલ ફૂલ લઈને માતાનું ધ્યાન કરો અને તે ફૂલોને તિજોરી અથવા અલમારીમાં રાખો. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા તમારા ઘરમાં રહે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...