Homeક્રિકેટઉત્સાહના ઘોડાપુર અને છેવટે...

ઉત્સાહના ઘોડાપુર અને છેવટે હતાશા-નિરાશા-આંસુ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલા વર્લ્ડકપ ફાઈનલમાં ઉત્સાહનો સમંદર છલકાયો હતો. જો કે, પ્રારંભીક ઉત્સાહ છેવટે નિરાશામાં પલ્ટાઈ ગયો હતો. ભારતની હારથી અતિ ઉત્સાહ સાથે પહોંચેલા દર્શકોને હતાશા થઈને પરત ફરવુ પડયુ હતું. ભારતના હાથમાંથી બાજી સરકવા લાગતા સ્ટેડીયમમાં જ પ્રેક્ષકો પ્રાર્થના કરવા લાગ્યા હતા અને સમર્થકોની આંખોમાં આંસુ પણ છલકાવા લાગ્યા હતા.

માથે હાથ મુકીને અફસોસ પણ વ્યક્ત કરવા લાગ્યા હતા. મેચના પ્રારંભીક તબકકે આખો માહોલ ‘બ્લુ’ બની ગયો હતો. ટીમ ઈન્ડીયાની જર્સીમાં હજારો દર્શકો ઉમટયા હતા અને સ્ટેડીયમ તરફના દરેક માર્ગો બ્લુરંગથી છવાઈ ગયા હતા.

ભારતની હાર નિશ્ચિત બનવા લાગતા સંખ્યાબંધ પ્રેક્ષકો-ક્રિકેટપ્રેમીઓ મેચના આખરી રીઝલ્ટની રાહ જોયા વિના જ સ્ટેડીયમમાંથી રવાના થવા લાગ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ વર્લ્ડકપ ફાઈનલ મેચના ઉત્સાહના ઘોડાપુર તથા હતાશાની આ તસ્વીર.

Most Popular

More from Author

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી😅😝😂😜

એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા...

પોતાની બહેન😅😝😂😜🤣

શિક્ષક : મને કહો કેદુનિયામાં કેટલા દેશ છે? વિદ્યાર્થી : અરે મેડમ,તમે...

ખોલે તેવી જ ઊંધ આવા લાગે😅😝😂😜

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

હવે હું ક્યાંયનો નથી😅😝🤣😂

એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ...

Read Now

ઓસ્ટ્રેલિયા સામેથી છેલ્લી ટી20માં વિરાટ કોહલીનો રેકોર્ડ જોખમમાં, માત્ર આટલા રન દૂર છે આ ખેલાડી

સમયની સાથે ક્રિકેટ જગતમાં નવા ટેલેન્ટેડ ક્રિકેટર્સની એન્ટ્રી થઈ રહી છે. આ યુવા ક્રિકેટર્સ એટલા ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચમાં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.ઓસ્ટ્રેલિયા સામેની 5...

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી😅😝😂😜

એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશજેની પાસે ઔડી કાર હોય.આજે તે,ઘણા સમય પછી પોતાના પતિનીબાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.કસમથી મને રડવું આવી ગયું.😅😝😂😜🤣🤪 ભારતમાં બાળકો "બોર્નવિટાથી", મહિલાઓ "ગ્લો એન્ડ લવલીથી", અને પુરુષો "રજનીગંધાથી" સફળ થાય છે. બાકી આ બધી ડિગ્રીઓ તો નકામી...

દત્તાત્રેય જયંતિ 2023 દત્તાત્રેય જયંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને મહત્વ

હિંદુ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતાનું આગવું મહત્વ છે પરંતુ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાની તારીખે આવતી દત્તાત્રેય જયંતિ ખૂબ જ વિશેષ છે. એવું માનવામાં આવે છે કે તે ભગવાન દત્તાત્રેય, ભગવાન બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ અને શિવના અંશને સમર્પિત છે.એવું માનવામાં આવે છે કે...